NEWS अब तक

આજરોજ રામનવમી ના ઉપલક્ષ મા સાંઈ સિધ્ધિ મંદિર, ટી.પી ૧૩, ખાતે ઉજવણી ના ભાગ રૂપે સાંઈ સત્ચરિત્ર પારાયણ, અન્નકૂટ અનેપાલખીયાત્રા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેમા સંખ્યાબંધ ભક્તો એ ભાગ લઈ કાર્યક્રમ ને ભવ્ય થી અતિભવ્ય બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *